← બધા કીર્તન

મંગલાચરણ

મંગલાચરણ

કીર્તનના શબ્દો

ચિંતાસંતાનહતારો, યત્પાદાંબુજરેણવ:

સ્વીયાનાં તાનિજાચાર્યાન, પ્રણમામિ મુહુર્મુહુ: - ૧

યદનુર્ગ્રહતો જન્તુ: સર્વદુઃખાતિગો ભવેત્

તમહં સર્વદા વંદે, શ્રીમદ્ વલ્લભ નંદનમ્ - ૨

અજ્ઞાનતિમિરાન્ઘસ્ય, જ્ઞાનાંજનશલાકયા

ચક્ષુરુન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરવે નમ: - ૩

નમામિ હૃદયે શેષે, લીલાક્ષીરાબ્ધિશાયિનમ્

લક્ષ્મી સહસ્ત્રલીલાભિ: સેંવ્યમાનં કલાનિધિમ્ - ૪

ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, ચતુર્ભિશ્ચ ત્રિભિસ્થા,

ષડ્ભિર્વરાજતે યોસૌ, પંચધા હૃદયે મમ - ૫

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.